સ્વસ્થ હ્રદય સ્વસ્થ જીવન

૨૯ સપ્ટેમ્બર ‘ વિશ્વ હ્રદય દિવસ’ તરીકે ઉજવાય છે.તેનો મુખ્ય હેતુ હ્રદયનું મહત્વ સમજાવવા નો જ છે. પરંતુ ખરેખર એની જરૂર કેમ પડે છે કોઈ પણ વ્યક્તિ ને હ્રદય જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે એ ખબર જ છે છતાંય તેના વિશે જાગૃતતા ફેલાવવી કે પછી કોઈ ને હ્રદયની કાળજી માટે વિનંતી કરવી એ યોગ્ય કહેવાય? … Continue reading સ્વસ્થ હ્રદય સ્વસ્થ જીવન